This content describes the joyous celebration of the divine birth of Bhagwan Shri Parbrahm Purushottam Narayan as a child in the village of Chhapaiya near Ayodhya. It highlights the village's environment, the festive rituals performed, and the miraculous events surrounding the birth.
અયોધ્યા પાસે નાનકડું છપૈયા નામનું રળિયામણું ગામ છે. ગામની ફરતે ઘટાદાર વડ, પીપળા, આંબા, આંબલી, જમરૂખ, દાડમનાં વૃક્ષો છે. ગામની ચારે બાજુ જાંબુનાં વન છે. ત્યાં આખો દિવસ પંખીઓનો કિલકિલાટ, કોયલ, મેના, દેવચકલી, પોપટ અને મોરના મીઠા ટહુકા સંભળાય. નાની શેરીઓ, મંદિરો અને મેડીઓથી ગામ આખું શોભે.
સંવત ૧૮૩૭ના ચૈત્ર સુદ નવમીનો દિવસ (સોમવાર, તા. ૩-૪- ૧૭૮૧) અને રાતના દસ વાગ્યાનો સમય છે. બસ, તે જ વખતે ધર્મદેવના ઘરની બહાર બાળકો આનંદથી નાચે છે. કેટલીય સ્ત્રીઓ ગીતો ગાતી ગાતી, થાળીમાં કંકુ, ગુલાલ, ફૂલની માળા અને રેશમી વસ્ત્રો લઈને હસતી હસતી ધર્મદેવને ઘેર જાય છે. આજે તો તેમના ઘરની આસપાસ ખૂબ ભી...
ઘનશ્યામ ચરિત્ર ૩ આટલો બધો આનંદ રાતે શા માટે? આજે તો ધર્મદેવ-ભક્તિમાતાને ત્યાં પુત્રનો જન્મ થયો છે. ભગવાન શ્રી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે પોતે જ ભક્તિમાતાને ત્યાં જન્મ લીધો છે; આજે તો ભગવાન બાળક બનીને જન્મ્યા છે. બાળકના શરીરમાંથી તેજ નીકળ્યું. તેજથી આખું ઘર ભરાઈ ગયું. પ્રકાશ જોઈને બધાં ...
10 study modes available based on your content